Blog

ચોપડા વિતરણ – વર્ષ ૨૦૨૪ – શ્રી વાવ થરાદ ચાર પરગણા પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુર

શ્રી વાવ થરાદ ચાર પરગણા પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુર દ્વારા પાલનપુર માં રહેતા દરેક સભ્યોને એક ડઝન- ૧૨ નંગ ચોપડાનું તા.૧૬/૦૬/૨૦૨૪ના રોજ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *