ઇનામ વિતરણ કાર્યક્રમ – ૨૦૨૪
શ્રી ગણેશાય નમઃ
શ્રી વાવ થરાદ ચાર પરગણા પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુર – રજી. નં. ઈ/૧૨૪૧/બ.કાં. તા. ૦૮/૦૬/૨૦૦૯ – આયોજીત
ઇનામ વિતરણ કાર્યક્રમ – ૨૦૨૪
શ્રી વાવ થરાદ ચાર પરગણા પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુર દ્વારા આપણા સમાજના અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓ પ્રોત્સાહિત થાય તેમજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે હેતુથી સમાજના બાળકોનો સરસ્વતી સન્માન અંતર્ગત ઇનામ વિતરણ કાર્યક્રમ, સ્નેહ મિલન સમારોહ, નવનિયુક્ત સરકારી કર્મચારી -નિવૃત કર્મચારી સન્માન તથા સાધારણ સભાનું આયોજન કરેલ હોઈ પ્રસંગ દિપાવવા આપ સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
તારીખ – સમય – સ્થળ
૦૧/૦૯/૨૦૨૪ , રવિવાર, સવારે ૮.૦૦ કલાકે
રાધે કૃષ્ણા પાર્ટી પ્લોટ, રામજીનગર રોડ, અમદાવાદ હાઈવે, પાલનપુર
પ્રમુખશ્રી / મંત્રીશ્રી
શ્રી વાવ થરાદ ચાર પરગણા પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુર

